વાયુ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પત્રકાર પરિષદ...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયુ વાવાઝોડા અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, વાયુનો ખતરો ટળી ચુક્યો છે. જો કે તેમણે ભારે વરસાદની આગાહી હોવાનાં કારણે તેમણે આજની રાત હજી પણ તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા માટેનાં નિર્દેશો આપ્યા હતા. સાથે જ સવાર સુધી સ્થળાંતરીત થયેલા લોકોને પણ શિબિરમાં જ રહેવા માટે અપીલ કરી હતી.

Trending news