ઉત્તરાખંડમાં આભ ફાટવાથી પારાવાર નુકસાન

ઉત્તરાખંડના ચમોલી અને અલ્મોડા જિલ્લામાં આભ ફાટવાથી પારાવાર નુકસાન થયું છે. અલ્મોડામાં વાદળ ફાટવાથી રામગંગા નદીનું જળસ્તર વધી ગયું છે. પ્રશાસને આ વાતને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે. નોંધનીય છે કે 2013માં વરસાદ પછી મંદાકિની અને અલકનંદા નદીનું જળસ્તર વધવાથી કેદારનાથ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં નુકસાન મચાવ્યું હતું.

Trending news