છોટા ઉદેપુર: પાવીજેતપુરના ખાંડીનું સિંચાઇ તળાવ ફાટ્યું, ત્રણ ગામો પાણીમાં ગરકાવ

પાવીજેતપુરમાં મધરાત્રે એક સિંચાઇનું તળાવ ફાટતા ત્રણ ગામો બેટમાં ફરેવાયા હતા. જેમાં બે ગાય અને એક વ્યક્તિ ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે એસડીએમ અને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી ગયા હતા

Trending news