સાબરકાંઠામાં ધાબા પરથી કિશોરનું પટકાતાં મોત

સાબરકાંઠાના વડાલીમાં ધાબા પરથી પટકાતા કિશોરનું મોત નિપજ્યું હતું. સગરવાસમાં ધાબા પર પતંગ ચગાવતા સમયે 8 વર્ષનો કિશોરનું મોત થયું હતું. ધાબા પરથી પટકાયેલ કિશોરને તાત્કાલિક સારવાર અર્થે ઇડરમાં ખાનગી દવાખાને ખસેડાયો હતો. ઇડરની ખાનગી હોસ્પિટલમાં કિશોરનું મોત નિપજ્યું હતું.

Trending news