બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત

બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આવેલી નર્મદાની કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત્ છે. આજે જાનાવાડા અને રાછેણા માઈનોર કેનાલમાં મસમોટા ગાબડાં પડતાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કેનાલમાં પાણી આવતા જ કાગળ ની જેમ તુટતી કેનાલ થી ખેડૂતો પરેસાન બન્યા છે.

Trending news