બજેટ 2019 : પીયૂષ ગોયલના બજેટ ભાષણના મુખ્ય અંશ

નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારે (Government) કરદાતાઓને (Tax Payers) મોટી રાહત આપી છે. ઐતિહાસિક જાહેરાત કરતાં નાણામંત્રી પીયૂષ ગોયલે (Finance Minister Piyush Goyal) આજે ટેક્સ (Tax) મર્યાદામાં મોટો ફેરફાર સુચવ્યો છે. ટેક્સ સ્લેબમાં ફેરફાર કરતાં હવેથી પાંચ લાખની આવક માટે કોઇ ટેક્સ ભરવાનો રહેશે નહીં. 5થી10 લાખની આવક માટે 20 ટકાનો ટેક્સ લાગશે. 10 લાખથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. જુઓ નાણામંત્રીના બજેટ ભાષણના મહત્વના અંશ

Trending news