સૌરાષ્ટ્રએ એક મોટા ખેડૂત નેતા ગુમાવ્યા, ભાજપ નેતા વિઠ્ઠલ રાદડિયાનું અવસાન

ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.

Trending news