રાજ્યસભાની ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓએ કર્યા જગન્નાથજીના દર્શન

સભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને પસંદ કરાયા છે. એસ. જયશંકર ગઇકાલે એટલે ગુરૂવારે મોડી સાંજે અમદાવાદ આવી ગયા હતાં. ભાજપનાં આ બંન્ને ઉમેદવારો આજે સવારે શહેરનાં સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે ખાસ અર્ચના પૂજા કરી હતી.

Trending news