માછી સમાજના આગેવાનોએ કેમ લખ્યો કલેકટરને લોહીથી પત્ર?

ભરૂચ: ભરૂચ જિલ્લા માછી સમાજ દ્વારા કલેકટર કચેરી ખાતે નર્મદાને ફરી વહેતી કરવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. સમાજના આગેવાનો કલેકટર કચેરીના પગથિયાં પર બેસી લોહી વડે આવેદન પત્ર લખ્યું હતું.

Trending news