કેરીને પાણીમાં પલાળ્યા બાદ ખાશો તો થશે ફાયદા, જાણો શા માટે જરૂરી છે આ ટિપ્સ?

કેરીને પાણીમાં પલાળ્યા બાદ ખાવાથી શરીર માટે ફાયદાકારક છે. જો તમે માર્કેટમાંથી કેરી લાવો છો તો તેના પર કેમિકલ ઇફેક્ટ યા તો ગંદકી હોય શકે છે. એટલા માટે બને ત્યાં સુધી કેરીને 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખવી જોઇએ.

Trending news