રામલલાના દર્શન માટે ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા અયોધ્યા

અયોધ્યાની વિવાદિત જમીન પર ફરી એકવાર રામ મંદિર નિર્માણને લઅને રાજકારણ ગરમાયું છે. આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના 18 સાંસદો સાથે અયોધ્યા પહોંચી રહ્યાં છે. ઉદ્ધવ ઠાકરે સવારે 9 વાગે અયોધ્યા પહોંચી ગયા છે.

Trending news