‘અસિત વોરાએ તપાસનું કહ્યું હતુંમ કેટલે પહોંચી તપાસ?’: ઉમેદવાર

બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે એક ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અસિત વોરાએ તપાસનું કહ્યું હતુંમ કેટલે પહોંચી તપાસ.

Trending news