અરવલ્લીમાં વરઘોડાને લઈને સર્જાઈ તંગદીલી

અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસરમાં અનુસુચિત જાતીનો વરઘોડો નીકાળવામા આવ્યો હતો, જો કે અન્ય કોમના લોકોએ રોડ વચ્ચે યજ્ઞ શરૂ કર્યો જેને પગલે વરઘોડો યજ્ઞથી પરત ફર્યો છે તો પરત ફરતા અન્ય સમાજની મહિલાઓએ રોડ વચ્ચે ભજન મંડળી શરુ કરી

Trending news