કરો દ્વારકાધીશની આરતીના દર્શન

કૃષ્ણજન્મના વધામણાં માટે દેશભરમાં ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકા, ડાકોર કે પછી શામળાજી હોય તમામ કૃષ્ણમંદિરોમાં ભક્તોનો મેળાવડો જામ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહી છે.

Trending news