UP: ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન કુશીનગરમાં ક્રેશ થયું

UPના કુશીનગરમાં ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન ક્રેશ થયું. જો કે પાઈલટ પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે બહાર આવી ગયો હતો.

Trending news