અમદાવાદમાં શ્રી પરશુરામ જ્યંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા, જુઓ વીડિયો

અમદાવાદમાં શ્રી પરશુરામ જ્યંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે શોભાયાત્રાનું આયોજન કર્યું છે, કર્ણમુક્તેશ્વક મહાદેવથી શોભાયાત્રા નીકળીને રમુજીલાલ હોલ પર સંપન્ન થશે, શોભાયાત્રામાં લગભગ 2000 જેટલા બ્રહ્મ સમાજનો લોકો જોડાયા છે

Trending news