100 ગામ 100 ખબર: કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર

છોટા ઉદેપુરમાં કોંગ્રેસ જનવેદના કાર્યક્રમમાં હાજરી આપનાર કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો હતો. રાજીવ સાતવે કહ્યું- 700 કરોડથી ખેડૂતોને કોઈ રાહત નહીં થાય, સરકારે સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ.

Trending news