પાર્થ પવાર News

સુશાંત કેસ: રિયાના અનેક જૂઠ્ઠાણાનો થયો પર્દાફાશ! મહેશ ભટ્ટ સાથેની વોટ્સએપ ચેટ વાયરલ 
Aug 21,2020, 9:41 AM IST
સુશાંત કેસની CBI તપાસને સુપ્રીમની લીલી ઝંડી, NCP સુપ્રીમોના પૌત્રએ કહ્યું 'સત્યમેવ..
 સુશાંત સિંહ રાજપૂત મોત કેસ (Sushant Singh Rajput Death Case) માં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા છે. સુપ્રીમે આ સાથે જ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને સહયોગ કરે. મહારાષ્ટ્ર સરકાર તમામ તપાસ સંબંધિત દસ્તાવેજોમાં મદદ કરે. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે ભવિષ્યમાં સુશાંત કેસ સંબંધિત કેસને પોતાના હાથમાં લે. સુપ્રીમે આ સાથે બિહારમાં નોંધાયેલી એફઆઈઆરને યોગ્ય ઠેરવી છે. સુપ્રીમના આ આદેશથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને જોરદાર ઝટકો લાગ્યો છે. જો કે એનસીપી નેતા પાર્થ પવારે પોતાના ટ્વિટર એકાઉન્ટરથી ટ્વિટ કરીને સત્યમેવ જયતે લખીને સીબીઆઈ તપાસને યોગ્ય ઠેરવી દીધી છે. 
Aug 19,2020, 12:55 PM IST

Trending news