हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દીવો
દીવો News
spiritual
ઘરના દરવાજે કેમ કરવામાં આવે છે દીવો? જાણો લક્ષ્મીજી સાથે શું છે કનેક્શન
Lighting Deepak in Evening: એવું કહેવામાં આવે છેકે, જે પણ પોતાના ઘરના મુખ્ય દ્વાર પાસે દીવો કરે છે તેના ઘરમાં ક્યારેય પૈસાની તંગી પડતી નથી. એવા ઘરમાં હંમેશા ધન અને વૈભવ રહે છે. કારણ જાણીને દંગ રહી જશો... હિન્દુ ધર્મમાં દીપક પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જ્યારે પણ પૂજા કરવામાં આવે છે, ત્યારે દીવા અને ધૂપ ચોક્કસપણે પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તેવી જ રીતે સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તેનાથી કયા ચમત્કારી ફાયદા થાય છે.
May 29,2024, 12:07 PM IST
DIYA DIRECTION
Lighting Lamp: દીવો કરતી વખતે નીચે રાખો આ વસ્તુ, હંમેશા પૈસાથી ભરેલી રહેશે તિજોરી
How to Place Diya in Front of God: દીવોએ હિન્દુ ધર્મનું પ્રતિક કહેવાય છે. પૂજા-પાઠ અને દરેક વિધિમાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહાત્મ્ય હોય છે. ત્યારે શું તમે દીવા વિશે આ વાત જાણો છો, કે દીવો કરતી વખતે કઈ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન? ભગવાનની સામે, તુલસીની નીચે અને મુખ્ય દ્વારની આસપાસ પણ દીવા પ્રગટાવવામાં આવે છે. જ્યાં દીવાના પ્રકાશથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તે જ સમયે, તે ઘણા પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરવામાં પણ મદદ કરે છે, તેથી લોકો સવાર-સાંજ દીવા પ્રગટાવે છે. જ્યોતિષમાં દીવા પ્રગટાવવાની કેટલીક યુક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપાયો કરવાથી ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે.
Oct 16,2023, 16:11 PM IST
દિવાળી 2020
છત્તીસગઢના એક શિલ્પકારે બનાવ્યો અનોખો દીવો, 24થી 40 કલાક સુધી રહે છે પ્રજ્વલિત
આ કારીગરની કલાને જોઈને કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલયે તમેને નેશનલ મેરિટ પ્રશસ્તિ એવોર્ડ અને 75 હજાર રૂપિયા આપીને સન્માનિત કર્યા.
Nov 8,2020, 22:05 PM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ