ભૈય્યુજી મહારાજના અંતિમ સંસ્કાર, પરિવારનો કરૂણ આક્રંદ...

ભૈય્યુજી મહારાજના અંતિમ સંસ્કાર, પરિવારનો કરૂણ આક્રંદ...

1/6
image

ભૈય્યુજી મહારાજનાં માતાએ ભૈય્યુજી મહારાજનાં દર્શન કર્યા હતા.

2/6
image

ભૈય્યુજી મહારાજની પુત્રી કુહુ પણ પિતાના દર્શન કરતા સમયે ભાંગી પડી હતી.

3/6
image

ભૈય્યુજી મહારાજના પત્ની માનસિક રીતે ભાંગી પડ્યા હતા.

4/6
image

ભૈય્યુજી મહારાજનો પાર્થીવ દેહ તેમના ઇંદોર ખાતેના આશ્રમમાં લવાયો હતો.

5/6
image

ભૈય્યુજી મહારાજનાં પત્ની આયુષી શર્મા પણ ભાંગી પડ્યા હતા.

6/6
image

ભૈય્યુજી મહારાજના આત્યાંતિક પગલાને કારણે સમગ્ર પરિવાર શોકગ્રસ્ત બન્યો હતો