'તાનાજી'ના આ 10 પોસ્ટર તમને પિક્ચર જોવા માટે કરી દેશે મજબૂર

ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)'ને લઇને ખૂબ વ્યસ્ત છે. અજય દેવગણની આ ફિલ્મ આગામી 10 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો બીજી તરફ ફિલ્મનું ટ્રેલર આજે (19 નવેમ્બર)ના રોજ રિલીઝ થવાનું છે. લોકો આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઇ રહ્યા હતા, જે આજે ખતમ થશે. પરંતુ આ પહેલાં 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)ની તસવીરો જોઇને તમે મૂૂૂૂૂવી જો વા માટે મજબૂૂૂૂર થઇ જશો.

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)'ને લઇને ખૂબ વ્યસ્ત છે. અજય દેવગણની આ ફિલ્મ આગામી 10 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો બીજી તરફ ફિલ્મનું ટ્રેલર આજે (19 નવેમ્બર)ના રોજ રિલીઝ થવાનું છે. લોકો આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઇ રહ્યા હતા, જે આજે ખતમ થશે. પરંતુ આ પહેલાં 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)ની તસવીરો જોઇને તમે મૂૂૂૂૂવી જો વા માટે મજબૂૂૂૂર થઇ જશો.

'તાનાજી: ધ અનસંગ વોરિયર

1/9
image

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)'ને લઇને ખૂબ વ્યસ્ત છે. અજય દેવગણની આ ફિલ્મ આગામી 10 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

'તાનાજી: ધ અનસંગ વોરિયર

2/9
image

નવા વર્ષે અજય દેવગણ સ્ટારર મોસ્ટ અવેટેડ બિગ બજેટ ફિલ્મ તાનાજી: 'ધ અનસંગ વોરિયર' નો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો. 

'તાનાજી: ધ અનસંગ વોરિયર

3/9
image

'તાનાજી: ધ અનસંગ વોરિયર' બોલીવુડની આ સિલેક્ટેડ ફિલ્મોમાંથી એક છે, દર્શકો તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.

'તાનાજી: ધ અનસંગ વોરિયર

4/9
image

19 જુલાઇ 2018 ના રોજ આ ફિલ્મનું પોસ્ટર સામે આવતાં જ સમાચારોનું બજાર ગરમ થઇ ગયું હતું.

'તાનાજી: ધ અનસંગ વોરિયર

5/9
image

ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર'માં અજય શિવાજીના સૈન્ય નેતા સુબેદાર તાનાજી માલુસરેની મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.

'તાનાજી: ધ અનસંગ વોરિયર

6/9
image

'તાનાજી' એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે. જેમાં અજય સાથે તેમની પત્ની અને બોલીવુડની જાણિતી અભિનેત્રી કાજોલ પણ છે. આ ફિલ્મમાં વર્ષ 2008 બાદ અજય દેવગણ અને પત્ની કાજોલ એકસાથે જોવા મળશે.

'તાનાજી: ધ અનસંગ વોરિયર

7/9
image

17મી શતાબ્દીની પૃષ્ઠભૂમિ પર આધારિત ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતીય ઇતિહાસના વિસ્મૃત યોદ્ધા, છત્રપતિ શિવાજી મહારાજની સેનાના તાનાજી માલુસરેની જીંદગી પર આધારિત છે. 

'તાનાજી: ધ અનસંગ વોરિયર

8/9
image

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)' ફિલ્મનું ટ્રેલર આજે (19 નવેમ્બર)ના રોજ રિલીઝ થવાનું છે.

'તાનાજી: ધ અનસંગ વોરિયર

9/9
image

આ ફિલ્મમાં અજય દેવગણની સાથે સૈફ અલી ખાન પણ ખાન પાત્રમાં જોવા મળશે. સમાચારોનું માનીએ તો સૈફ અલી ખન એક મુગલ રાજાનું પાત્ર ભજવી રહ્યા છે.