Mangalwar Ke Upay toke: મંગળવારે ભૂલથી પણ ના કરતા આવી ભૂલ, શું તકલીફ થશે એ પણ જાણો

દૂર થાય છે દરિદ્રતા

1/11
image

મંગળવારે વાનરને ગોળ, ચણા, મગફળી અને કેળા ખવડાવવાથી દૂર થાય છે દરિદ્રતા. 

 

नींबू का पेड़ लगाएं

2/11
image

वास्तु शास्त्र के अनुसार मंगलवार के दिन नींबू का पेड़ लगाना शुभ माना जाता है, इससे घर से नकारात्मक ऊर्जा दूर होती है.

 

ગુલાબની માળા ચઢાવો

3/11
image

મંગળવારે હનુમાનજીને ગુલાબની માળા ચઢાવવાથી, સાચા મનથી ભગવાનનું પૂજન કરવાથી દૂર થાય છે તમામ તકલીફો.

ભૂલથી પણ ના કરો આવી ભૂલો

4/11
image

મંગળવારે તમારે ભૂલથી પણ આ પૈકીની કોઈપણ ભૂલો ન કરવી જોઈએ, નહીં તો આવશે ખરાબ પરિણામ.

 

શેવિંગ અને વાળ કાપવા નહીં

5/11
image

મંગળવારે ભૂલથી પણ વાળ કાપવા નહીં. એટલું જ નહીં આ દિવસે દાઢી પણ ન કરવી જોઈએ. આવું કરવાથી દુષપ્રભાવ પડે છે. ધનનો વ્યય થાય છે.

 

અણીદાર વસ્તુઓ ન લેવી

6/11
image

મંગળવારે પેન, પેન્સિલ, ચાકુ કે સોય જેવી ધારદાર વસ્તુઓ ખરીદવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારી કુંડળીમાં મંગળનો પ્રભાવ નબળો પડે છે.

 

લોખંડ અથવા સ્ટીલના વાસણો ન ખરીદો

7/11
image

મંગળવારના દિવસે ભૂલથી પણ લોખંડ અથવા સ્ટીલના વાસણો ન ખરીદવા જોઈએ. આવું કરવાથી તમારા જીવન પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે.

 

માસાહાર, શરાબ, ડુંગળી અને લસણથી દૂર રહો

8/11
image

મંગળવાર બ્રહ્મચારી હનુમાનજીની પૂજાનો દિવસ છે. તેથી આ દિવસે માંસ, આલ્કોહોલ, ડુંગળી અને લસણનું સેવન ટાળો, કારણ કે આને તામસિક માનવામાં આવે છે.

નખ કાપવાની મનાઈ

9/11
image

મંગળવારે ભૂલથી પણ ન કાપવા જોઈએ નખ, તેનાથી ધનનો વ્યય થાય છે.

 

કોઈના પર ગુસ્સે ન થાઓ

10/11
image

જે લોકો ભગવાન હનુમાનની પૂજા કરે છે અને મંગળવારે વ્રત રાખે છે તેઓએ કઠોર શબ્દોનો ઉપયોગ અને ગુસ્સે થવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી બજરંગબલી (ભગવાન હનુમાન) નારાજ થઈ શકે છે.

 

ધંધામાં લાગી છે ખરાબ નજર

11/11
image

પ્રવેશદ્વાર પર લીંબુ અને લીલા મરચા લટકાવવાથી તમારા ઘર અથવા વ્યવસાયમાંથી ખરાબ નજર અને નકારાત્મકતા દૂર થઈ શકે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આની પુષ્ટી કરતું નથી.)