નવરાત્રિમાં ભક્તોને નવા પાવાગઢના દર્શન થયા, એક કિલોમીટર દૂરથી પણ ડુંગરની રોશની દેખાઈ

જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ :નવરાત્રિમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે અદ્ભૂત લાઇટિંગ કરાયું છે. આ વર્ષે મા ભક્તોને નવા પાવાગઢના દર્શન થઈ રહ્યાં છે. નવા નીજ મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે. રાત્રિ દરમિયાન મહાકાળી માતાના નિજ મંદિરનો નજારો મનમોહક બની રહ્યાં છે. સાથે જ ભક્તોએ માતાના પ્રાંગણમાં ગરબા પણ કર્યાં. ત્યારે રાત્રી દરમિયાન ડ્રોનની નજરે કંડારાયેલ પાવાગઢની રોશની ભવ્ય નજારો જોવા મળ્યો છે. ડુંગર પર કરવામાં આવેલ રોશની અનેક કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. 

1/16
image

2/16
image

3/16
image

4/16
image

5/16
image

6/16
image

7/16
image

8/16
image

9/16
image

10/16
image

11/16
image

12/16
image

13/16
image

14/16
image

15/16
image

16/16
image