15 ઓગસ્ટના રોજ આમ જનતાને મળશે સૌથી મોટી ખુશખબરી, PM મોદી આપી શકે છે ભેટ

આ અઠવાડિયે સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ નરેંદ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરતાં 32 કરોડથી વધુ જનધન ખાતાધારકો માટે વિભિન્ન લાભોની જાહેરાત કરી શકે છે.

PM Modi may announce it one of biggest plan on 15th august

1/6
image

આ અઠવાડિયે સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ નરેંદ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરતાં 32 કરોડથી વધુ જનધન ખાતાધારકો માટે વિભિન્ન લાભોની જાહેરાત કરી શકે છે. તેમાં જનધન પાર્ટ 2ની જાહેરાત પણ શક્ય છે. સૂત્રોના અનુસાર વડાપ્રધાન જનધન યોજના (પીએમજેડીવાય) હેઠળ ખાતાધારકો માટે ઓવરડ્રાફ્ટ સુવિધા બમણી કરી 10,000 રૂપિયા કરવામાં આવી શકે છે. આ સરકારના તે લોકોને કોષ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ છે, જે અત્યાર સુધી જનધન એકાઉન્ટ ખોલાવી શક્યા નથી. 

PM Modi may announce it one of biggest plan on 15th august

2/6
image

આકર્ષક સૂક્ષ્મ વીમા યોજના: સરકાર આકર્ષક સૂક્ષ્મ વિમા યોજનાની જાહેરાત કરી શકે છે. રૂપે કાર્ડધારકો માટે મફત અકસ્માત વિમો એક લાખ રૂપિયા સુધી વધારવામાં આવી શકે છે.

15 अगस्‍त पर लालकिले से इस बड़ी योजना का कर सकते हैं ऐलान

3/6
image

બીજો તબક્કો પુરો: પીએમજેડીવાઇનો બીજો તબક્કો 15 ઓગસ્ટના રોજ પુરો થઇ રહ્યો છે અને આગળના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેમાં યથાયોગ્ય સુધારાની જરૂરિયાત છે. વડાપ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસના અવસરે સંબોધન કરી આ પ્રકારની જાહેરાત માટે સારું મંચ છે. 

15 अगस्‍त पर लालकिले से इस बड़ी योजना का कर सकते हैं ऐलान

4/6
image

4 વર્ષોમાં 32.25 કરોડ જનધન એકાઉન્ટ ખુલ્યા: નાણાકીય સમાવેશના પ્રમુખ કાર્યક્રાળ પીએમજેડીવાયની શરૂઆત ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી. પ્રથમ તબક્કો 14 ઓગસ્ટ 2015ના રોજ પુરો થયો.

15 अगस्‍त पर लालकिले से इस बड़ी योजना का कर सकते हैं ऐलान

5/6
image

તેમાં મૂળ બેંક ખાતા તથા રૂપે ડેબિટ કાર્ડ પર ભાર મુકવામાં આવશે. ગત 4 વર્ષોમાં 32.25 કરોડ જનધન ખાતા ખોલ્યા. આ ખાતામાં 80,674.82 કરોડ રૂપિયા જમા થયા છે.

15 अगस्‍त पर लालकिले से इस बड़ी योजना का कर सकते हैं ऐलान

6/6
image

સરકારની યોજના તે 10 માંથી 12 કરોડ લોકો સુધી પહોંચાડવાની છે. જે હજુ સુધી બેંક ખાતા ખોલાવી શક્યા નથી. પીએમ મોદી તેમના ખાતાની સરળતા પ્રદાન કરી શકે છે.