વરસાદની આગાહીની નહીં જોવી પડે રાહ, આ મંદિરે જતા જ ખબર પડી જશે કે ક્યા, ક્યારે અને કેટલો થશે વરસાદ!

નવી દિલ્હીઃ યુપીના કાનપુરમાં એક એવું મંદિર છે જ્યાં ચળચળતા તડકામાં અચાનક પાણીના ટપકા પડવાના શરૂ થઈ જાય છે. જોકે વરસાદ શરૂ થતાની સાથે પાણી ટપકવાનું પણ બંધ થઈ જાય છે. આ મંદિર કાનપુરના ભીતરગાંવ વિસ્તારથી 3 કિમી દૂર બેહટા ગામમાં છે. આ પ્રાચીન મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા થાય છે.

આજે પણ છે એક રહસ્ય

1/5
image

જાણવા મળ્યું છે કે વૈજ્ઞાનિક અને પુરાતત્વ વિશેષજ્ઞોએ મંદિરથી ટપકતા પાણી અંગે તપાસ કરી છે. આ રહસ્યની સદિયો વીતિ ગઈ પરંતુ આજ સુધી કોઈને એ વાતની ખબર નથી પડી કે પાણી ટપકવાનું રહસ્ય છે શું.

 

 

 

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

મંદિરનો ઈતિહાસ 5 હજાર વર્ષ જૂનો

2/5
image

માનવામાં આવે છે કે મંદિરનો ઈતિહાસ 5 હજાર વર્ષ જૂનો છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા બિરાજમાન છે. આ સિવાય મંદિરમાં પદ્મનાભમની મૂર્તિ પણ સ્થાપિત છે.

 

 

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

ટપકતા પાણીના હિસાબથી જ આવે છે વરસાદ

3/5
image

સ્થાનિકોનું કહેવું છે કે ટપકતા પાણીથી જ વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરાય છે. કહેવાય છે કે મંદિરથી ટપકતા પાણીના હિસાબથી જ વરસાદ આવે છે.

 

 

 

 

Bollywood ની ફિલ્મોમાં દર્શાવાયેલાં આ કમાલના Kissing Scenes હંમેશા રહ્યાં ચર્ચામાં, Photos જોશો તો યાદો થઈ જશે તાજી!

મંદિરના પુજારીએ કહી આ વાત

4/5
image

મંદિરના ઘુમ્મટથી જ્યારે પાણી ઓછુ ટપકે ત્યારે માનવામાં આવે છે કે વરસાદ પણ ઓછો પડશે. જ્યારે પાણી વધુ સમય સુધી ટપક્યું તો માનવામાં આવે છે કે વરસાદ પણ વધુ થશે. પુજારીએ એમ પણ જણાવ્યું કે આ વખતે વરસાદ ઓછો પડશે કારણ કે કેટલાક દિવસોથી પાણી ઓછુ ટપકે છે.

 

 

 

 

Krrish થી લઈને Shahenshah સુધી, Bollywood ના 7 Superhero હંમેશા Fans ને રહેશે યાદ

પુરી જગન્નાથ મંદિર જેવી જ નીકળે છે રથયાત્રા

5/5
image

જગન્નાથ મંદિર પુરાતત્વ હેઠળ છે. જેવી રથયાત્રા પુરીમાં નીકળે છે તેવી જ રથયાત્રા અહિંયા પણ નીકળે છે. પુરાતત્વ વિભાગના એક અધિકારી અનુસાર મંદિરનું જિર્ણોદ્ધાર 11મી સદી આસપાસ થયું હતું. એટલે મંદિર 9મી સદીથી હોઈ શકે છે.

 

 

 

Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન?