51 હજાર દીવડાઓથી ઝળહળી ઉઠ્યો ભુજીયો ડુંગર, સ્મૃતિ વનમાં ટમટમતા દીવડાંનો અદભૂત ડ્રોન નજારો

1/7
image

વડાપ્રધાને જેને એક વધારાનું ફેફસુ ગણાવ્યું એ ભુજિયાની તળેટીમાં નિર્માણ પાંમેલા અને ચાર લાખથી વધુ અડાબીડ વૃક્ષોથી અચ્છાદીત ‘સ્મૃતિવન’માં દિવાળી જેવા પ્રકાશના પર્વને વધાવવા ગત વર્ષની જેમ આ વર્ષે પણ વધાવી લેવાયો છે. 

2/7
image

રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરિત સંગઠન દ્વારા 51 હજાર દીવડાઓ પ્રગટાવીને દીપોત્સવી પર્વની સાથોસાથ આ સ્થળે જે ભૂકંપ દિવંગતોની સ્મૃતિ સચવાયેલી છે તે સૌને આદરપૂર્વક શ્રધાજંલિ અર્પણ કરી હતી

3/7
image

ભુજીયા કોઠા સુધી જતા પાથ વે પર ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસની સાંજે 51 હજાર દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.  

4/7
image

5/7
image

6/7
image

7/7
image