રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠાના પર્વ પર સૌથી વધુ વાયરલ થઈ રહી છે આ 10 દુર્લભ તસવીરો!

Ram Mandir: રામમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા પહેલાં પ્રધાનમંત્રી મોદીએ 11 દિવસના અનુષ્ઠાન કર્યા હતા. કડક ઉપવાસ અનુષ્ઠાન બાદ પ્રધાનમંત્રી મોદીએ ભવ્ય, દિવ્ય અને નવ્ય રામમંદિરમાં રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા કરી. આ સાથે જ કરોડો દેશવાસીઓ અને હિન્દુઓના 500 વર્ષ જૂના સંઘર્ષનો અંત આવ્યો. આ સાથે જ સમક્ષ, સમર્થ અને સમૃદ્ધ નવા ભારતનો પથ પ્રસસ્થ થયો. આ પાવન અવસર પર સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થઈ રહી છે આ 10 દુર્લભ તસવીરો.

 

 

 

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image