મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય! ગુજરાતમાં આ 26 અધિકારીઓને પોસ્ટિંગ, તો 3 અધિકારીઓની કરાઈ બદલી

રાજ્યમાં 26 અધિકારીઓને પોસ્ટિંગ અપાયું છે તો ૩ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગ મોડી રાત્રે મામલતદાર કક્ષાના વર્ગ બેના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.

મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય! ગુજરાતમાં આ 26 અધિકારીઓને પોસ્ટિંગ, તો 3 અધિકારીઓની કરાઈ બદલી

ઝી ન્યૂઝ/ગાંધીનગર: રાજ્યમાં અવાર નવાર અનેક ખાતાઓમાં અધિકારીઓની પોસ્ટિંગ અને બદલીના આદેશ આપવામાં આવે છે. ત્યારે મામલતદાર કક્ષાના વર્ગ બેના અધિકારીઓને પોસ્ટિંગ અને બદલીના આદેશ છૂટ્યા છે. રાજ્યમાં 26 અધિકારીઓને પોસ્ટિંગ અપાયું છે તો ૩ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મહેસુલ વિભાગ મોડી રાત્રે મામલતદાર કક્ષાના વર્ગ બેના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.

No description available.

No description available.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news