ઘરમાં ગરીબી વધે તેની પાછળ ઘણા કારણો હોય છે.
જો તમે ઘરમાં કેટલીક અશુભ વસ્તુઓ રાખો છો તો તેના કારણે પણ દરિદ્રતા વધે છે.
ઘરમાં કેટલીક વસ્તુઓ ખાલી રાખવામાં આવે છે જે પણ ગરીબીનું કારણ બને છે.
જો તમારા ઘરમાં પણ આ વસ્તુઓ છે તો તેને ક્યારેય ખાલી ન રાખો.
ઘરમાં તિજોરી હોય તો તેને ક્યારેય ખાલી ન રાખવી. આમ કરવું અશુભ ગણાય છે.
પાણીના વાસણને ક્યારેય ખાલી રાખવા જોઈએ નહીં.
પર્સને પણ ક્યારેય ખાલી મુકવું જોઈએ નહીં. તેમાં હંમેશા 1 રૂપિયો રાખવો જ જોઈએ.
મંદિરના કળશને પણ ખાલી રાખવો અશુભ ગણાય છે.