પંડિત હિમાંશુ અવસ્થીએ આ ગણતરી પીએમ મોદીના જન્મ તારીખ અને સમય 17 સપ્ટેમ્બર 1950, બપોરે 12:09 વાગ્યાના આધારે કરેલી છે.
પંડિતજીના જણાવ્યાં મુજબ પીએમ મોદીની વૃશ્ચિક લગ્ન કુંડળી છે જેમાં લગ્નમાં મંગળ અને ચંદ્રમા બેઠેલા છે જ્યાં મંગળ સ્વયં લગ્નના સ્વામી છે.
જ્યોતિષમાં તેને રાજયોગ કહેવામાં આવે છે. જો ભાગ્ય ભાવનો સ્વામી લગ્નમાં બેસી જાય ત્રિકોણનો સ્વામી કેન્દ્રમાં કે કેન્દ્રનો સ્વામી ત્રિકોણમાં તો પારાશરી રાજયોગ બને છે.
રાજયોગ નરેન્દ્ર મોદીની કુંડળીમાં પણ બનેલો છે. જેના કારણે તેઓ અપાર સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદીની કુંડળીમાં બુધ અતિ વિશિષ્ટ રાજયોગનું નિર્માણ દશમેષ સૂર્ય સાથે એકાદશ ભાવમાં કરી રહ્યો છે.
નરેન્દ્ર મોદીની કુંડળીમાં છઠ્ઠા ઘરનો સ્વામી મંગળ છે.
છઠ્ઠા ઘરમાં મેષ રાશિ છે, ચૂંટણી પરિણામના બે દિવસ પહેલા જ મંગળ મેષ રાશિમાં પહોંચવાથી કે જે તેમનું જ ઘર છે.
નરેન્દ્ર મોદીની કુંડળીનું મેશ રાશિ છઠ્ઠું ઘર જ્યારે સ્વામી મંગ છે. નિશ્ચિત રીતે તે શત્રુહનતા યોગનું નિર્માણ કરનારું હશે.
જેના કારણે નરેન્દ્ર મોદી પોતાના વિરોધીઓને હરાવવામાં સફળતા મેળવશે અને ત્રીજીવાર સરકાર બનાવવામાં સફળ થશે.