હિંદુ ધર્મમાં મંત્ર જાપનું વિશેષ મહત્વ છે. શુભ કામ કરતાં પહેલા પણ મંત્ર જાપ કરવામાં આવે છે.
ધર્મ ગ્રંથોમાં દરેક કામ માટે કોઈને કોઈ મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આવી જ રીતે રાત્રે સુતા પહેલા બોલવાના મંત્રો પણ શાસ્ત્રોમાં દર્શાવ્યા છે.
આજે તમને જણાવીએ કે રાત્રે કયા મંત્ર બોલીને સુવાથી મનને શાંતિ મળે છે.
ઓમ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્
ઓમ ગન ગણપતયે નમ:
અચ્યુતં કેશવં વિષ્ણું હરિં સોમં જનાર્દનમ્ , હસં નારાયણં કૃષ્ણં જપતે દુ:સ્વપ્રશાન્તયે
અચ્યુતાનન્ત ગોવિંદ નામોચ્ચારણભેષજાત્ , નશ્યન્તિ સકલા: રોગા: સત્યં સત્યં વદામ્યહમ્
સૂતા પહેલા આ મંત્રોનો જાપ કરવાથી ઊંઘ સારી આવે છે અને બદ્ધિ તીવ્ર થાય છે.