જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 23 એપ્રિલે મંગળ ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે.
મીન રાશિમાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. જેના કારણે આ રાશિમાં મંગળ રાહુની યુતિ સર્જાઈ છે.
મંગળ અને રાહુની યુતિના કારણે મીન રાશિમાં શક્તિશાળી અંગારક યોગ બન્યો છે.
આ યોગ 3 રાશિઓના લોકો માટે શુભ છે. આ રાશિઓને વેપાર અને નોકરીમાં લાભ થશે.
કર્ક રાશિના લોકોને અંગારક યોગથી લાભ થશે. નવી તકો પ્રાપ્ત થશે.
કર્ક રાશિના લોકો આ સમય દરમિયાન ક્રોધ કરવાથી બચે.
વૃશ્ચિક રાશિના લોકોને કરિયરમાં સફળતા મળી શકે છે. બિઝનેસનો વિસ્તાર થશે.
મકર રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. નોકરી કરતા લોકોની ચિંતા દુર થશે.