ગોળ અને ચણામાં ઝિંક સહિતના પોષકતત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ કરે છે.
ગોળમાં ડાયજેસ્ટિવ એજન્ટ હોય છે અને દાળિયા ફાયબરથી ભરપુર હોય છે. જે કબજિયાત મટાડે છે.
એક રિપોર્ટ અનુસાર ગોળ અને દાળિયા ખાવાથી હાર્ટના રોગ થવાનું જોખમ ઘટે છે.
ગોળ અને દાળિયામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે.
ગોળ અને દાળિયા ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. તે ભુખને કંટ્રોલ કરે છે.
ગોળ અને દાળિયા ખાવાથી ડેંટલ હેલ્થ સારી રહે છે. કારણ કે તેનાથી દાંત મજબૂત થાય છે.
ગોળ અને દાળિયા ખાવાથી એજીંગની પ્રોસેસ સ્લો થઈ શકે છે. તેમાં વિટામિન એ અને સી હોય છે
ગોળ અને દાળિયા ખાવાથી કલાકો સુધી પેટ ભરેલું રહે છે અને ઓવરઈટિંગ કરવાથી બચી જવાય છે.