લવિંગ અને એલચી બંને વસ્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
જો તમે લવિંગ અને એલચીને એક સાથે ખાવ છો તો તેનાથી પેટ સંબંધિત સમસ્યા મટી જાય છે.
લવિંગ અને ઈલાયચી એક સાથે ખાવાથી ઇમ્યુનિટી પણ મજબૂત થાય છે.
જે લોકોને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તેમણે લવિંગ અને એલચી ખાવા જોઈએ તેનાથી આ સમસ્યા દૂર થઈ જાય છે.
જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગે છે તેમણે જમ્યા પછી એક લવિંગ અને એલચી ખાઈ લેવી જોઈએ.
દાંતના દુખાવાથી પરેશાન હોય તે લોકોએ પણ એલચી અને લવિંગ એક સાથે ખાવા જોઈએ.
જો જમ્યા પછી પેટમાં દુખાવો અનુભવાતો હોય તો મુખવાસમાં એલચી અને લવિંગ ખાવાની શરૂઆત કરો.