સુરતમાં કિશોર ભજિયાવાલા પર ઇન્કમટેક્સની રેડ

રૂપિયા 1500 કરોડની ડિમાન્ડ સામે રિકવરી કરવા માટે કિશોર ભજિયાવાલા અને તેની ફેમિલીના સભ્યોના નામે બોલતી 175 જેટલી મિલકતો પર પ્રોવિઝન એટેચમેન્ટ કરવામાં આવ્યુ છે.હવે આ મિલકતો વેચી શકાશે નહીં, કે ટ્રાન્સફર પણ કરી શકાશે નહીં.

Trending news